Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

આજના શુભ દિવસે - 701

માણસને ખરો ભય તો પોતાના જીવનનો છે. આ જીવનના ભયને કારણે એ જોખમ ખેડતા અચકાય છે-

અને જેટલો ડરે છે એટલો જીવનમાં પીછેહઠ કરતો જાય છે.

 

વિનુભાઇ જગડા

ઇન્‍દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:02 am IST)