Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

આજના શુભ દિવસે - 702

કૃપણ માનવીના ચહેરા પર સદાય ગમગીની છવાયેલી

હોય છે. એને જીવન ચીજવસ્તુઓનું બજાર લાગે છે

અને તેથી જ સમગ્ર જીવન એ ચીજવસ્તુઓની પ્રાપ્તિની પાછળ કે પ્રાપ્તની સાચવણી પાછળ વ્યતીત કરે છે.

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(9:59 am IST)