News of Monday, 7th September 2020
આજના શુભ દિવસે - 684
હુ વિચારૃં છું, કે આજ સુધી આ આ યજ્ઞોના કુંડોમાં આપણે જે અન્ન અને ધૃતાદી કિંમતી પદાર્થો જેટલા હોમ્યા છે અને તેમાં જેટલું ધન અને ધાન્યાદિનો વ્યય થયો છે.-તે જો ન કર્યો હતો તો આ દેશની ગરીબી કયારનીયે દૂર થઇ ગઇ હોત.
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:04 am IST)