News of Friday, 11th September 2020
આજના શુભ દિવસે - 688
માનવી જેવો ભીતર છે એવો બહાર નથી. એ બહાર
છે એવો ભીતર નથી અને એથી જ એના જીવનમાં
અજંપો, શાંતિ અને બેચેની વ્યાપેલા છે.
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(9:49 am IST)