News of Friday, 16th October 2020
આજના શુભ દિવસે - 715
કોઇ વ્યકિત શ્રદ્ધા રાખતી હોય તેની શ્રદ્ધા ચલિત
કરવા માટે તમે એકસો તર્ક આપશો, તો પણ એની
શ્રદ્ધા ચલિત નહીં થાય.
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:23 am IST)