Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

અધિક મુખ્ય સચિવ પી. ડી. વાઘેલાને જન્મદિન મુબારક

રાજકોટ : કેન્દ્ર સરકારના ફાર્માસ્યુટીકલ વિભાગમાં કાર્યરત રાજયના અધિક મુખ્ય સચિવ શ્રી પી. ડી. વાઘેલાનો જન્મ તા. રર સપ્ટેમ્બર ૧૯૬૦ ના દિવસે થયેલ આજે ૬૧ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ૧૯૮૬ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. તેઓ ભુતકાળમાં ભાવનગરમાં મ્યુનિસીપલ કમિશનર, બનાસકાંઠામાં જિલ્લા કલેકટર, પ્રવાસન નિગમમાં મેનેજીંગ ડીરેકટર, કંડલા પોર્ટમાં ચેરમેન, રાજયમાં જી. એસ. ટી. કમિશનર વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે.

મો. ૯૯૭૮૪ ૦૭૭૪૪ નવી દિલ્હી.

(11:50 am IST)