Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

ઈન્કમટેકસ પ્રેકટીશનર

અનંતરાયભાઈ દોશીનો જન્મદિવસ

રાજકોટ : જાણીતા ઈન્કમટેકસ પ્રેકટીશનર અનંતરાયભાઈ દોશીનો આજરોજ જન્મદિવસ છે. તેઓ ટી.આર. દોશી કંપની એવરેસ્ટ બિલ્ડીંગમાં ઈન્કમટેકસ પ્રેકટીશનર તરીકે કામ કરી રહ્યા છે. રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ, એનીમલ હેલ્પલાઈન, જીવદયા ગ્રુપ જેવી સંસ્થાઓમાં જોડાયા છે. મો. ૯૪૨૭૭ ૨૭૬૪૦.

(2:45 pm IST)