Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

ભુજ લોહાણા જ્ઞાતીના અગ્રણી જયંતીભાઇ ઠકકરનો જન્‍મદિવસ

ભાવનગર : કચ્‍છી બીંદડાના વતની અને હાલ ભુજ નીવાસી આશાપુરા ફાર્મવાળા જયંતીભાઇ એમ.ઠક્કરનો આજે મંગળવાર તા. ૨૯ ના જન્‍મ દિવસ છે.

તેઓને બાગાયતી ક્ષેત્રે ૨૦૧૭માં રાજ્‍યકક્ષાનો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. તદ્‌ઉપરાંત તેઓ માત્ર નિમિત બની માદરે વતન બીંદડા ગામે રૂા. ૩૧ લાખના ખર્ચે ભકત પૂ. પાદ જલારામબાપા, દરીયાલાલજીનું મંદિર બંધાવી આપેલ છે. જનકલ્‍યાણની વિધ વિધ પ્રવૃતિઓ કરતા જયંતિભાઇને જન્‍મદીને મો. ૯૮૨૫૨ ૩૫૮૮૧ ઉપર શુભેચ્‍છા વર્ષા મળી રહી છે.

(10:47 am IST)