Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

લેખક શ્રીમતી નીલાદીદીનો જન્મદિન

ભાવનગર : મુંબઇના લેખક શ્રીમતી નીલાબહેન બી. સંઘવીનો આજે ગુરૂવાર તા.૧ના જન્મદિવસ છે.

તેઓ મુંબઇ સમાચાર મીડ-ડે વિ. અખબારોના કોલમીસ્ટ છે. તેઓના સંતસરવાણી, સ્નેહસાગર (વાર્તા સંગ્રહ) સેવાનું સરનામુ, મુંબઇના વિકાસમાં ગુજરાતીઓનું યોગદાન, લગ્નોત્સવ વિ. પુસ્તકો પ્રકાશિત થયા છે. તેમના મોબાઇલ ૯૯૮૭૬ ૯૬૯૪૮ ઉપર જન્મદિનની શુભેચ્છા મળી રહી છે.

(11:19 am IST)