Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

દાણાપીઠના વેપારી હિંમતલાલ ખખ્ખરનો જન્મદિનઃ ૮૩માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ દાણાપીઠના વેપારી મે.જયંતિલાલ પાનાચંદવાળા શ્રી હિંમતલાલ પાનાચંદ ખખ્ખરનો આજે જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૮૨ વર્ષ પૂર્ણ કરી ૮૩માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓએ પોતાના અંગ અને નેત્રોનું ચક્ષુદાન કરવાનો નિર્ણય લીધેલ છે. સંપર્ક- ભાવેશ હિંમતલાલ ખખ્ખર મો.૯૮૨૫૨ ૯૧૧૩૫, સુષ્માબેન પરેશકુમાર વડગામા મો.૯૪૦૯૨ ૫૭૧૬૭

(3:09 pm IST)