Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

એડવોકેટ-નોટરી વાસુદેવભાઇ પંડયાનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ૧૧: સીનીયર એડવોકેટ શ્રી વાસુદેવ જે. પંડયાનો આજે તા. ૧ર/૦૯ જન્મદિવસ છે તેઓ હાલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કેન્દ્ર સરકાર દ્વારા નોટરી તરીકેની નિમણુંક થયેલ છે ર૦ વર્ષથી તેઓ વકીલાત કરે છે સિવિલ, રેવન્યું, ક્રિમીનલ,  ફેમેલી, કોર્ટમાં પ્રેકટીસ કરે છે કાયદાકિય બાબતમાં ઉમદા છાપ ધરાવે છે તેઓ શ્રી શિવ શરાફી સહકારી મંડળીમાં ચેરમેન છે અને શ્રી એસ. પી. સ્કુલમાં એમ.ડી. છે તેઓ વોર્ડ નં. ૭ ના મહામંત્રી રમેશ જે. પંડયાના નાનાભાઇ છે તથા રાજકોટ બારમાં વોર્ડ નં. ૭ના લીગલ સેલ કાર્યરત હતા જાહેર જીવનમાં બહુમુખી પ્રતિભા ધરાવે છે તેમના જન્મ દિવસે કુટુંબીજનો તથા સીનીયર એડવોકેટ મહેશ સી. ત્રિવેદી, કિરીટભાઇ સાયમન તથા સાથી એડવોકેટ મનોજ એન. ભટ્ટ, કેતન પી. દવે તેમના જુનિયર એડવોકેટ મિત્રો તથા શરાફી મંડળીઓફ તથા શાળાઓ તરફથી તથા ભાજપ પક્ષ તરફથી મો. ૯૮ર૪પ ૩૭ર૦૦ ઉપર જન્મ દિવસની શુભકામના પાઠવવામાં આવી રહી છે.

(2:41 pm IST)