Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ડુમિયાણી વ્રજભૂમિ આશ્રમના ડાયરેકટર દિલીપભાઇ કોરડીયાનો પપમો જન્મદિવસ

ઉપલેટા, તા. ૧૪ :  પીપલ્સ વેલ્ફેર સોસાયટી વ્રજભૂમિ આશ્રમ ડુમિયાણીના ખાતે આઇટીઆઇ વિભાગમાં પ્રિન્સીપાલ દિલીપભાઇ કોરડીયાનો આજે જન્મદિવસ છે. તેઓ છેલ્લા ૩૩ વર્ષથી પોતાની સેવા આ સંસ્થામાં આપી રહ્યા છે. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી બળવંતભાઇ મણવરના માર્ગદર્શન હેઠળ સંસ્થાના વિકાસમાં ખુબ જહેમત ઉઠાવી છે આજે પણ તેઓ કેમ્પસ ડાયરેકટર તરીકે સંસ્થામાં ચાલતા આઇટીઆઇ જીએનએમ અને એએનએમ નર્સીંગના અભ્યાસક્રમ તેમજ અન્ય વિભાગોમાં ફરજ બજાવી રહ્યા છે. મો. ૯૪ર૬ર ર૧૯૯૯.

(12:05 pm IST)