Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

જુનાગઢ રાજગોર સમાજના યુવા અગ્રણી ચિરાગભાઇ બોરીસાગરનો જન્મદિવસ

જુનાગઢ તા. ૧પઃ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના યુવા અને સેવાભાવી અગ્રણી ચિરાગભાઇ બોરીસાગરનો આજે ર૯ મો જન્મ દિવસ છે.

ચિરાગભાઇએ રાજગોર સમાજના યુવાનોને સોશ્યલ મીડીયાના માધ્યમથી જોડવા સૌ પ્રથમ વોટસઅપ ગ્રુપ બનાવ્યું જેમાં રાજગોર સમાજના આગેવાનો મોભીઓ અધિકારી ઓપદાધિકારીઓને જોડવામાં આવ્યા છે અને ગ્રુપ દ્વારા સમાજ સેવા માટે ખુબ મદદરૂપ થઇ રહ્યું છે. સારા નરસા સમાચારો આ ગ્રુપમાં શેર કરવામાં આવે છે. ગ્રુપમાં વધુમાં વધુ યુવાનો જોડાયા છે. સમાજના છેવાડાના વ્યકિત સુધી રાજગોર રાજ ફાઇવ વોટસએપ ગ્રુપની સેવા પહોંચાડવાનો શ્રેય ચિરાગ બોરીસાગરને મળ્યો છે. આજે તેના જન્મ દિવસ નિમીતે તેમના મો. નં. ૯૬૮૭૮ ૪૪૪૯૭ ઉપર અભિનંદન પાઠવી રહ્યા છે.

(11:35 am IST)