Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

કાલે માહિતી અધિકાર કમિશનર કિરીટ અધ્વર્યુનો જન્મદિન

રાજકોટ : રાજયના માહિતી અધિકાર (આર. ટી. ઇ.) કમિશનર તરીકે કાર્યરત શ્રી કિરીટ એમ. અધ્વર્યુનો જન્મ તા. ર૯-૧૧-૧૯પ૮ ના દિવસે થયેલ. આવતીકાલે ૬૩ માં વર્ષમાં પ્રવેશ કરશે. ભૂતકાળમાં સચિવાલય કેડરના અધિકારી તરીકે નાણા, સામાન્ય વહીવટ વિભાગમાં તેમજ યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ તરીકે સેવા આપી હતી. અધિક સચિવપદેથી નિવૃત થયા બાદ હાલ માહિતી આયોગમાં સેવા આપી રહ્યા છે.

ફોનનં. ૦૭૯ ર૩રપ૭૩૧૪

મો. ૯૮૯૮૯ ૯૪પ૯૮ ગાંધીનગર

(11:34 am IST)