Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

પૂર્વ કેબીનેટ મંત્રી આત્મારામભાઈ પરમારનો આજે જન્મદિવસ

રાજકોટઃ પૂર્વ કેબીનેટ મંત્રીશ્રી આત્મારામભાઈ મકનભાઈ પરમારનો જન્મ તા.૨૮ નવેમ્બર ૧૯૫૨ના દિવસે અંકલેશ્વર પાસેના સજોદ ગામમાં થયેલ છેે. આજે ૬૬માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા શ્રી આત્મારામ પરમાર ભાવનગરના ગઢડા મતક્ષેત્રમાંથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. ૧૯૭૪ના નવનિર્માણ આંદોલન વખતથી નેતા તરીકે ઉભર્યા છે. મો.૯૯૭૮૪ ૦૫૯૨૩

(11:34 am IST)