Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

મધુવન ટ્રસ્‍ટના મેનેજીંગ ટ્રસ્‍ટી રાજેન્‍દ્રભાઇ પુરોહિતનો આજે જન્‍મ દિવસ

રાજકોટ : જન્‍મભૂમિ ટંકારા અને કર્મભૂમિ ગોંડલ અને હાલ રાજકોટમાં રહેતા મધુવન ટ્રસ્‍ટના મેનેજીંગ ટ્રસ્‍ટી, દિવ્‍ય ભાસ્‍કરનાં ભુતપૂર્વ કર્મચારી અને સંસ્‍કૃત વિશારદ શાષાી રાજેન્‍દ્રભાઇ પુરોહિતનો આજે જન્‍મ દિવસ છે. છેલ્લા એકવીસ વર્ષથી સ્‍થપાયેલ મધુવન ટ્રસ્‍ટના માનદ ટ્રસ્‍ટી તરીકે સેવા આપે છે. મો. ૮૩ર૦૦ ર૩૦૭૭, ૯૪ર૮૦ ૦૪૯૦૦  તેઓ જીવનના પ૬ વર્ષ પૂર્ણ કરી પ૭ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. 

(10:26 am IST)