Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

રંગભૂમિના જાણિતા કલાકાર મનહર પરમારનો આજે જન્મદિન

રાજકોટઃ જાણીતા કલાકાર મનહર પરમારનો આજે જન્મદિવસ છે. ૪૫ વર્ષ નાટક, ફિલ્મ, સીડી આલ્બમ, ટેલી ફિલ્મો, ગુજરાતી- હિન્દીમાં અભિનયના ઓજસ પાથરી રહ્યા છે. નેશનલ લેવલે-ઈન્ટરનેશનલ લેવલે નાટકો ભજવ્યા છે. ૨૦૦૫થી હિર ઓમ થિયેટર ટ્રસ્ટ રાજકોટ- ગુજરાત પ્રેસીડન્ટ સેવા આપે છે. સરકારી જિલ્લા પુસ્તકાલય- રાજકોટમાં ૩૯ વર્ષ ફરજ બજાવી છે. મનહર પરમાર ઓડીસ્સા કટકમાં રાષ્ટ્રપતિ એવોર્ડ તેમજ 'ભીમ' રત્ન એવોર્ડ સન્માનિત થયા હતા.(મો.૯૯૨૫૭ ૭૨૮૭૦)

(3:36 pm IST)