Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

શ્રી ગાયત્રી આશ્રમ ગધેથડના અનન્ય સેવક સુખદેવસિંહ વાળાનો જન્મદિન

રાજકોટઃ માં ગાયત્રીના પરમ ઉપાસક મહાન સંત પૂજય શ્રી લાલબાપુ સાથે દાયકાઓથી સંલગ્ન તેમના અનન્ય સેવક તથા સરળ અને પરગજુ સ્વભાવ ધરાવતા સુખદેવસિંહ વાળાનો ગઈકાલે તા.૨૨ના જન્મદિવસ હતો. તેઓ ભાજપના વોર્ડ ૧૩ના ઉપપ્રમુખ રહી ચુકયા છે. વિશાળ મિત્રવર્તુળ ધરાવતા સુખુભાને શ્રી ગાયત્રી આશ્રમના સેવક ગણ તથા ભાજપાના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ શુભકામનાઓની વર્ષા કરી રહેલ છે. મો.૯૦૯૯૪ ૦૫૦૪૦

(3:36 pm IST)