Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

સંતવાણીના સમર્થ ગાયક નવીનનાથ બાવાનો જન્મદિવસ

ભાવનગર તા. ૭: કચ્છ ભચાઉના સંતવાણી સમર્થ ગાયક નવીનનાથ એસ. બાવાનો આજે બુધવાર તા. ૭મીએ જન્મ દિવસ છે.

ચા ની કેન્ટીનમાં નોકરી કરતા કરતા આગળ ધપેલા નવીનનાથ બાવા કાનદાસબાપુ નારાયણ સ્વામીના ભજનો લલકારે છે. પ્રાચીન, અર્વાચીન ભજનોથી સંતો, ભકતોના હૃદયમાં સ્થાન પામેલા નવીનનાથ બાવાએ ભુકંપમાં દીકરી નીતા ગુમાવી, નીતાને મળેલ સરકાર તરફથી રકમ આંબરડી ગામે ઝુકતા મુકતા માતાજી મંદિરે પુજારી  રૂમ માટે અર્પણ કરેલ હતી.

(11:27 am IST)