Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

એડવોકેટ નોટરી ઓમદેવસિંહ જાડેજાનો જન્મદિવસ

રાજકોટઃ મુળ ચાંદલીના વતની એડવોકેટ નોટરી ઓમદેવસિંહ જાડેજાનો આજે જન્મદિવસ છે. તેર વર્ષથી વકિલાત ક્ષેત્રે સફળ કારકિર્દી બનાવનારા ઓમદેવસિંહએ ૩૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બાર એસોસિએશનમાં પણ સક્રિય સભ્ય છે. સરળ સ્વભાવના બહુમુખી પ્રતિભા ધરાવે છે અને સિનિયર વકિલો, મિત્રો તેમજ સગા સ્નેહીઓમાં સારી નામના ધરાવે છે. (મો.૯૮૨૪૫ ૦૦૦૦૭) પર તેમને શુભકામનાઓ મળી રહી છે.

(3:27 pm IST)