Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

વાજડીવડના ગૌસેવક પી.પી. પરમારનો જન્મદિન

ખીરસરા(રણ) તા.૧૬ : વાજડી વડના ક્ષત્રિય રાજપૂત સમાજના યુવા અગ્રણી ગૌરક્ષક દાણીધાર જગ્યામાં ગાયોની સેવા કરતા ગાય માતા માટે ઘાસચારો પહોચાડતા પી.પી. પરમારનો જન્મદિવસ છે. પરિવાર તેમજ મિત્ર સર્કલ જન્મ દિવસની શુભેચ્છા મો. ૯૯૦૯૯ ૦પ૩૪૪ ઉપર પાઠવી રહ્યા છે.

(11:32 am IST)