Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

નાગરિક પુરવઠા વિભાગના નાયબ સચિવ પી.આર. પંચાલનો જન્મદિન

રાજકોટ,તા. ૯: રાજ્યના નાગરિક પુરવઠા વિભાગમાં નાયબ સચિવ તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારી શ્રી પંકજ આર.પંચાલનો જન્મ તા. ૯ નવેમ્બર ૧૯૬૬ના દિવસે થયો હતો આજે ૫૫માં વર્ષમાં પ્રર્વેશ કર્યો છે. તેઓ ગ્રાહકોની લગતી બાબતની કામગીરી સંભાળી રહ્યા છે. ભૂતકાળમાં સામાન્ગ વહીવટ વિભાગમાં તેમજ રાજ્ય સરકારના પ્રધાનનો માયાબેન કોડનાની, સૌરભ પટેલ અને દિલીપભાઇ ઠાકોરના અંગત સચિવ તરીકે ફરજ બજાવી ચૂકયા છે. (૨૨.૧૦)

ફોન નં. ૦૭૯-૨૩૨૫૧૧૬૭

મો. ૯૯૭૮૪ ૦૬૮૫૭ ગાંધીનગર

(11:36 am IST)