Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ઋષી સંસ્કૃતિ વિદ્યાકેન્દ્રના ડો.બિનેશજીનો જન્મદિન

રાજકોટ તા. ૯ : ઋષી સંસ્કૃતિ વિદ્યા કેન્દ્રના સિનિયર શિક્ષક ડો. બિનેશ પતાણીનો ૪૪ મો જન્મ દિવસ છે. તેઓ નેચરોપેથીમાં અનુસ્નાતક છે. અને વિમાકંપનીમાં સર્વેયર લોસ એસેસર તરીકે અને ગર્વમેન્ટ રજીસ્ટર્ડ વેલ્યુઅર તરીકે સેવા આપે છે. સિદ્ધ સમાધિ યોગ શીબીરો દ્વારા રાજકોટમાં અનેક લોકોને યોગ-પ્રાણાયામ-ધ્યાન દ્વારા જીવન પરીવર્તન કરવા અમુલ્ય ફાળો આપે છે. તેમના મો.૯૮ર૪ર ૧૦૪૯૬ ઉપર જન્મદિનની શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(3:37 pm IST)