Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

ભરતભાઈ બોરડીયાનો આજે જન્મદિવસ

યુવા એડવોકેટ

રાજકોટઃ યુવા એડવોકેટ ભરતભાઈ બોરડીયાનો આજે જન્મદિવસ છે. વકીલાતક્ષેત્રે તેઓ સારો અનુભવ ધરાવી રહ્યા છે. રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ,  એનીમલ હેલ્પલાઈન- કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, જીવદયા ગ્રુપ- રાજકોટ, શ્રી જનસેવા ટ્રસ્ટ, સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ- દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ- ૨૨ વ્હાલુડી અનાથ દીકરીઓમાં પણ પોતાની સેવાઓ આપે છે.(મો.૯૩૭૪૨ ૦૨૪૧૦)

(2:29 pm IST)