Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

સામાન્ય વહીવટના સચિવ રાકેશ શંકરનો જન્મદિન

રાજકોટ : રાજ્ય સામાન્ય વહીવટ વિભાગમાં (આયોજન) સચિવ તરીકે ફરજ બજાવતા શ્રી રાકેશ શંકર (આઇ.એ.એસ.-૨૦૦૪)નો જન્મ તા. ૨૪ નવેમ્બર ૧૯૭૫ના દિવસે થયેલ. આજે ૪૬ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ વડોદરામાં જિલ્લા વિકાસ અધિકારી દાહોદ અને નર્મદામાં જિલ્લા કલેકટર, અમદાવાદમાં ડે. મ્યુનિસિપલ કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે. તેઓ મૂળ મહારાષ્ટ્રના વતની છે. (૨૨.૧૨)

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૪૦૩

મો. ૯૭૨૭૭ ૬૪૯૧૯. ગાંધીનગર

(10:00 am IST)