Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

કોરોના મહાતાંડવ : કોવિડ-૧૯ વાયરસ ને ગંભીરતાથી લેવાની અપીલ : સંક્રમિત થયેલ માતા-પિતાને ગુમાવી ચુકેલ અભિનેતા ગૌરવ ચોપડા

મુંબઇ : કોવિડ-૧૯ને લઇ માતા-પિતાને ગુમાવી ચુકેલ અભિનેતા ગૌરવ ચોપડાએ કોરોના વાયરસને ગંભીરતાથી લેવાની પીલ કરતા કહ્યું છે મે ઘણું બધુ ગુમાવ્યું છે આવી સ્થિતિમાં ન પડો જયાં નાની ખુશીની મોટી કિંમત ચુકવવી પડે. ઇંસ્ટાગ્રામ પર ઓડિયો પોસ્ટ કરી ગૌરવ એ કહ્યું દશેમાં ઘણા મામલા છે. જયાં લોકો જાણતા જ નથી કે તે સંક્રમિત છે.

(10:33 pm IST)