Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

સુરતના કતારગામમાં માનસિક બીમારીથી કંટાળી મહિલાએ ઝેરી દવા ગટગટાવી જીવનલીલા સંકેલી લીધી

સુરત: શહેરનાકતારગામમાં શનિવારે સાંજે માનસિક બીમારીને લીધે મહિલાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ મળેલી વિગત મુજબ કતારગામના ગુરુકુળ વેડરોડ પર હરિદર્શન સોસાયટી માં રહેતા ૨૬ વર્ષિય સુમિતાબેન હસમુખ અળકીયા એ શનિવારે સાંજે ઘરમાં ઝેરી પાવડર પી જતા તેના પરિવારના સભ્યો સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોતને ભેટયા હતા.

(5:46 pm IST)