Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

7 મહિના પછી ગૃહમંત્રી અમિતભાઇ શાહ વતન ગુજરાત આવશેઃ શનિવારે પ્રથમ નોરતે માણસા જઇ બહુચર માંના આશિર્વાદ લેશે

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાત મહિના પછી પોતાના વતન ગુજરાત આવશે. તેઓ નવરાત્રિના પ્રથમ દિવસે 17મી ઓક્ટોબરના રોજ અમદાવાદ આવશે. આ દિવસે આવીને તેઓ બીજા દિવસે પોતાના વતન માણસા જશે. માણસામાં બહુચર માતાના તે આશીર્વાદ લેશે.

(5:35 pm IST)