Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

ગાંધીનગર અક્ષરધામ મંદિરના દ્વાર ખુલ્યા...નિયમોનું ચુસ્ત પાલન

 રાજકોટઃ કોરોનાની મહામારીના પગલે લાંબા સમય સુધી બંધ રહ્યા બાદ ગાંધીનગર ખાતે આવેલ અક્ષરધામ મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. નિજ મંદિરમાં આવતા દર્શનાર્થીઓએ નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. થર્મલગનથી ચેકીંગ, માસ્ક તેમજ આવનાર દર્શનાર્થીઓએ સોશ્યલ ડિસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. નિજ મંદિરના દ્વાર ખોલવામાં આવતા ભાવિકોમાં આનંદની લાગણી છવાઈ છે.

(12:53 pm IST)