Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

ઉદ્યોગ ખાણ વિભાગના રાજ્યના વર્ગ-૨ ના અધિકારીઓની બદલી

ગાંધીનગરના એમ.ડી વ્યાસને અમરેલીમાં મુકાયા, અમરેલીના બી.એમ.જાલોંધરાને ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડમાં મુકાયા

ગાંધીનગર : ઉદ્યોગ અને ખાણ વિભાગ ગાંધીનગર દ્વારા ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશ્નર કચેરી હેઠળના મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી વર્ગ-૨ ના અધિકારીઓની બદલીનો હુકમ કરવામાં આવેલ છે

(8:32 pm IST)