News of Thursday, 17th September 2020
અમદાવાદમાં શાકભાજીવાળા પાસેથી રૂપિયા ૧૦૦ ની લાંચ લતો પકડાઇ ગયા ત્રણ પોલીસ કર્મી, કેસ દાખલ
અમદાવાદમાં શાકભાજીવાળા પાસેથી કથિત રીપે રૂપિયા ૧૦૦ ની લાંચ લેવા માટે એંટી કરપ્શન બ્યુરોએ ત્રણ પોલીસ કર્મીઓને પકડયા છે. એસીબીએ કહ્યું હેડ કોન્સ્ટેબલ કૃષ્ણ બારોટ, કોન્સ્ટેબલ દિલીપ બારોટ અને પ્રભુદાસ દામોર શાકભાજી બજાર બહાર વેચાણની અનુમતિ માટે લાંચ લઇ રહ્યા હતા એસીબીએ ત્રણેય વિરૂધ્ધ કેસ દાખલ કર્યો છે. ᅠ
(11:31 pm IST)