News of Friday, 23rd October 2020
ઇસરત જહાં એન્કાઉન્ટર કેસમાં
ગુજરાતના આઇપીએસ અધીકારી સીંધલ, ડીવાયએસપી સહિત બાકી રહેલા ૪ આરોપી પોલીસમેન સામેનો કેસ રદ કરવા (ડીસ્ચાર્જ કરવા)ની માંગણી સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટે ફગાવી દીધી
ગુજરાત સરકારની મંજુરી મેળવી તેમના ઉપર કામ ચલાવવા આદેશઃ આ પહેલા આ કેસમાં પૂર્વ આઇપીએસ અધિકારી ડી.જી. વણઝારા અને પૂર્વ એસપી એન.કે. અમીન સામે પણ અદાલતે કેસ ડીસ્ચાર્જ કરવા ઇન્કાર કરી ગુજરાત સરકારની મંજુરી લેવા કહ્યું હતુ પણ ગુજરાત સરકારે કેસ માટે મંજુરી નહિ આપતા તેની સામેનો કેસ ડીસ્ચાર્જ થયેલ
(1:12 pm IST)