News of Friday, 25th September 2020
રાજય સરકારના કર્મચારીઓને જુથ વિમા યોજના હેઠળ બચતની રકમો પૈકી નિવૃત્તિ- અવસાન સમયે વ્યાજ સહિત બચતની રકમની ફાળવણીમાં ૭.૧ ટકા ત્રિમાસીક ચક્રવૃધ્ધિ વ્યાજ દર ગણીને ચુકવવા ઠરાવ જાહેર થયો
ગાંધીનગર : ગુજરાત સરકારના નાણા વિભાગે સરકારી કર્મચારીના મૃત્યુ તેમજ નિવૃત્તિ સમયે તેમની બચત તથા વિમા ફંડની ચુકવણી માટે ૭.૧ ટકા ત્રિમાસીક વ્યાજની ગણત્રી કરી ચુકવવા અંગેનો ઠરાવ બહાર પાડેલ છે.
(10:24 pm IST)