Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

વિયતનામમાં ભૂસ્ખલનના કારણોસર 8ના મૃત્યુ:42હજુ સુધી લાપતા

નવી દિલ્હી:વિયતનામમાં મોલાવે વાવાઝોડાના કારણોસર આવેલ ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 8 લોકોને મૃત્યુ નિપજ્યા હતા અને હજુ સુધી 42 લોકો લાપતા હોવાનું માલુમ પડી રહ્યું છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઘટના બુધવારના રોજ બની છે અને તેને કવાંગ પ્રાંતમાં દક્ષિણ મધ્ય ત્રા વાન વિસ્તારમાં આવેલ ભૂસ્ખલનથી ઘણાબધા મકાનો ક્ષતિગ્રસ્ત થયા છે તેમને બચાવ કર્મચારીઓએ 8 મૃતદેહની શોધી વધુ તપાસ હાથ ધરી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:33 pm IST)