Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બની રહેવાનો કોઇ નૈતિક અધિકાર નથી, યોગીના શાસનમાં ન્યાય નહીં ફકત અન્યાયની બોલબાલા છેઃ હાથરસ ગેંગરેપ પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની સટાસટી

હાથરસ (ઉતર પ્રદેશ) ગેંગરેપ પીડિતાના કથિત તોર પર પરિજનની અનુમતિ વગર અંતિમ સંસ્કાર કરવાને લઇ કોંગ્રેસ  મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના રાજીનામાની માંગ કરી છે. એમણે કહ્યું કે આદિત્યનાથને મુખ્યમંત્રી બની રહેવાનો કોઇ નૈતિક અધિકાર નથી. યોગીના શાસનમાં ન્યાય નહીં ફકત અન્યાયની બોલબાલા છે એમણે ટવિટ કર્યું આપે અપરાધ રોકયોનહીં અપરાધિયોની જેમ વ્યવહાર કર્યો.

(12:00 am IST)