Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

ચીન દ્વારા ૧૯પ૯માં એકતરફી પરિભાષિત લદાખમાં એલએસીના લોકેશનને કયારેય નથી સ્વીકારેલઃ ભારત

ભારતએ લદાખમાં એલએસીની સ્થિતિ પર ચીનના દાવાઓનેરદ કરતાં કહ્યું છે કયારેય સીમાવર્તી ક્ષેત્રોમાં ચીનની ૧૯પ૯ની એક તરફી પરિભાષિત એલએસીની લોકેશનને સ્વીકારેલ નથી. પશ્ચિમી ક્ષેત્રમાં એલએસી પર અસહમતિની શરૂઆત ૧૯પ૯માં તત્કાલિન પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરૂને એમના ચીની સમકક્ષ ઝોઉ એનલાઇ  દ્વારા લખવામાં આવેલ પત્રથી થઇ હતી.

(11:48 pm IST)