Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

જમ્મૂ-કાશ્મીરમાં પાકિસ્તાનના સીઝ ફાયર ઉલ્લંઘનમાં લાંસ નાયક કરનૈલસિંહ શહીદ થયા

રક્ષા મંત્રાલયના પ્રવકતા લેફિટનેંટ કર્નલ દેવેંદર આનંદના મુતાબિક જમ્મૂ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે કૃષ્ણા ઘાટીમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ સીઝ ફાયર ઉલ્લંઘનમાં લાંસ નાયક કરનૈલસિંહ શહીદ થયા. એમણે કહ્યું રાષ્ટ્ર એમના સર્વોચ્ચ બલિદાનનું ઋણી રહેશે. આ દુખની ઘડીમાં સેના એમના પરિવાર સાથે ઉભી છે.

(10:09 pm IST)