Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

યોગી બીજાઓને સલાહ આપતા હતા, એમને ત્યાં જંગલ રાજ પ્રબળ થઇ રહ્યું છેઃ રેપ મામલા પર મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખની પ્રતિક્રિયા

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખએ ઉત્તરપ્રદેશમાં રેપની ઘટનાઓ પર કહ્યું છે  અમે છેલ્લા ઘણા મહિનાઓથી જોયું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બીજાઓને સલાહ આપતા હતા. દેશમુખએ કહ્યું હું એમને પોતાનું રાજય સંભાળવા અને ત્યાં પ્રબળ થઇ રહેલ જંગલરાજ વિરૃધ્ધ કડક કાર્યવાહી કરવાની સલાહ આપુ છું.

(10:10 pm IST)