Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

વચ્ચેટિયાઓથી ઘેરાયેલ યૂપીએ સરકાર સ્વામીનાથન આયોગની ભલામણો લાગૂ ન કરી શકીઃ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર

કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ  તોમરએ કહ્યું છે કે વચેટિયાઓથી ઘેરાયેલ યૂપીએ સરકાર સ્વામીનાથન આયોગની ભલામણો લાગૂ ન કરી શકી તોમરએ કહ્યું કોંગ્રેસએ ર૦૧૯માં  ઘોષણાપત્રમાં એપીએમસી અધિનિયમ સમાપ્ત કરવાની વાત કરીહતી અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ દરેક મંચ પર બોલતા હતા કે આના પર કામ કરશે પણ કોંગ્રેસ હવે મૂક છે.

(11:17 pm IST)