Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૧મીએ ગુજરાત આવે તેવી શકયતા

નવી દિલ્હી : પી.એમ. મોદી સરદાર પટેલની જન્મજયંતિ ૩૧ ઓકટોબરે ગુજરાત આવે તેવી શકયતાઃ એ દિવસ એકતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. પી.એમ. મોદી કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લે તેવી શકયતાઃ તેઓ અમદાવાદ - ગાંધીનગર પણ જશે : કેવડીયા ખાતે તેઓ અનેક ટુરીસ્ટ સુવિધાઓનું ઉદઘાટન કરશે.

(3:52 pm IST)