Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

''ચુડેલ'' હોવાની શંકામાં આસામમાં ર લોકોની મારમારીને હત્યા કરવામાં આવી : ૯ લોકોની ધરપકડ

નવી દિલ્હી : આસામના કાર્બી વિધવા અને ર૮ વર્ષના શખ્સનું જાદુ-ટોના કરવાની શંકામાં મારમારી હત્યા કરવામાં આવી અને એના શબને સળગાવી નાખવામાં આવ્યા પોલીસએ ૯ લોકોની ધરપકડ કરી છે. પોલીસ એક કહ્યું એક કંગારૃ કોર્ટએ બંનેને ચુડેલ ગણેલ હતા અને એક છોકરીના મોત માટે જવાબદાર માન્યા હતા.

(9:54 pm IST)