Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ બ્રાહ્મણ પુજારીઓ માટે માસિક વેતન અને મફત આવાસની ઘોષણા કરી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ રાજયમાં ૮૦૦૦થી વધારે ગરીબ સનાતન બ્રાહ્મણો પુજારીઓ માટે માસિક ૧૦૦૦ રૂપિયા વેતન અને મફત આવાસની ઘોષણા  કરી આ નિર્ણય ર૦ર૧માં થવાવાળી રાજયસભા વિધાનસભા ચૂંટણી પહેલાં કર્યો છે.

બેનરજીએ કહ્યું અમે પહેલાં સનાતન બ્રાહ્મણ સંપ્રદાયને કોલાઘાટમાં એક અકાદમી સ્થાપિત કરવા માટે ભૂમિ પ્રદાન કરી હતી. આ સંપ્રદાયના ઘણા પુજારી આર્થિક રીતે કમજોર છે.

(11:25 pm IST)