Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

કોરોના કાળમાં દર બીજો ભારતીય ચિંતીત

નવી દિલ્હી : કોરોના મહામારીને કારણે ભારતીય લોકોમાં શરૂઆતથી જ ચિંતાનું મોજુ જોવા મળી રહ્યું છે : એક સર્વે અનુસાર દર બીજો ભારતીય આ બાબતને લઇને ચિંતીત છે : દિલ્હી, યુપી, હરીયાણા અને મહારાષ્ટ્રના રાજ્યોમાં સર્વે થયો : ૨૭ ટકા લોકોને પોતે મરી જશે એવો વિચાર આવ્યો છે : ત્રણ ટકા લોકોને સતત આવા વિચાર આવે છે : માનસિક રોગના નિષ્ણાંતો કહે છે કે તેઓને ડીપ્રેશન, ચિંતા સહિતની બાબતોના સતત કોલ આવ્યે રાખે છે

(3:38 pm IST)