Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

અનુચ્‍છેદ ૩૭૦ હટયા પછી જમ્‍મૂ-કાશ્‍મીરમાં આતંકી ઘટનાઓ પ૪ ટકા સુધી ઓછી થઇઃ સરકાર

ગૃહ મંત્રાલયના અનુસાર અનુચ્‍છેદ ૩૭૦ હટાવ્‍યા પછી જમ્‍મુ-કાશ્‍મીરમાં આતંકી ઘટનાઓ પ૪ ટકા સુધી અછી થઇ ગૃહ રાજયમંત્રી જી. કિશન રેડ્ડીએ રાજયસભામાં કહ્યું કે પ ઓગષ્‍ટ ર૦૧૯ થી ૯ સપ્‍ટેમ્‍બર ૨૦૨૦ સુધી જમ્‍મૂ-કાશ્‍મીરમાં ર૧૧ આતંકી ઘટનાઓ સામે આવી જયારે આ અવધિમાં ર૦૧૮ અને ર૦૧૯માં ૪પપ ઘટનાઓ સામે આવી હતી.

 

(11:57 pm IST)