Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

દિલ્હીમાં દૈનિક કોવિડ-૧૯ ટેસ્ટની સંખ્યાને ૧ લાખથી વધારે કરવામાં આવશે : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ

નવી દિલ્હી :  દિલ્હીમાં કોવિડ-૧ડની સ્થિતિને લઇ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બોલાવવામાં આવેલ સમીક્ષા બેઠક પછી મુખ્યમં       ત્રી અરવિંદ કજરીવાલએ કહ્યું છે કે કેન્દ્ર સરકારએ ડી.આર.ડી.ઓ. સેંટરમાં ૭પ૦ આઇ.સી.યુ. બેડ ઉપલબ્ધ કરાવવાનું આશ્વાસન આપ્યું છે. એમણે કહ્યું કે દિલ્હીમાં રોજ થવાવાળા કોવિડ-૧૯ ટેસ્ટની સંખ્યા વધારી ૧ લાખથી વધારે કરવામાં આવશે.

(11:07 pm IST)