Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

બીજેપી અને મુખ્યમંત્રી શિવરાજસિંહની મારી પાસે ૧પ મહિનાનો હિસાબ માંગવાની હિંમત કેમ થઇ ? મધ્ય પ્રદેશના પૂર્વમુખ્યમંત્રી કમલનાથની સટાસટી

નવી દિલ્હી : મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથએ બીજેપી અને મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને લઇ કહ્યું મને સમજ નથી આવતીકો એમણે આ હિંમત કેમ થઇ મારી પાસે ૧પ મહિનાનો હિસાબ માંગ્યો એમણે કહ્યું એ ૧પ વર્ષનો હિસાબ કિતાબ આપે ર૦૧૮માં આપી શકયા ન હતા એટલે એમપીની જનતાએ એમને ઘેર બેસાડયા હતા.

(10:15 pm IST)