Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

રાજસ્થાનની જયપુરમાં આભુષણના વેપારી પત્ની અને બે પુત્રોએ આત્મહત્યા કરી : આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા

રાજસ્થાનની રાજધાની જયપુરમાં યશવંત સોની નામના આભુષણના વેપારી, પત્ની અને બે પુત્રોએ આત્મહત્યા કરી લીધી અને ચારેયના શબ ઘરમાં પંખાથી લટકતા જોવા મળ્યા પોલીસએ બતાવ્યું કે વેપારી પાંચ વર્ષથી જયપુરમાં વેપાર કરી રહ્યા હતા અને પ્રારંભિક જાણકારી અનુસાર આર્થિક તંગી અને કરજના કારણે એમણે આવું કર્યુ પોલીસ તપાસ ચાલુ છે.

(10:16 pm IST)