Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

ભારતએ નેપાલને આપી ર ડેમૂટ્રેન, બિહારના જયનગરથી નેપાલના કુર્થા વચ્ચે ચાલશે

રેલમંત્રી પીયુષ ગોયલએ બતાવ્યું છે કે ભારતીય રેલ્વેએ નેપાલને ર ડેમૂ ટ્રેન સેટ આપ્યા છે. જેનુ સંચાલન જયનગર (બિહાર) થી કુર્થા (નેપાલ) વચ્ચે હશે નેપાલ રેલ્વે અને કોંકણ રેલ્વે વચ્ચે ગયા વર્ષના મે માસમાં આ ટ્રેનોને લઇ ડીલ થઇ હતી બંને ટ્રેન સેટને ચેન્નાઇની ઇંટીગ્રલ કોચ ફેકટરીમાં તૈયાર કરવામાં આવ્યા છે. નેપાલમાં પહેલા નેરોગેજ ટ્રેન ચાલતી હતી.

(10:17 pm IST)