Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

બીએસપીના મંત્રી વિનય તિવારી દંપતિ સામે રૂ.૭પ૦ કરોડના ગોટાળાની ફરિયાદ સી.બી.આઇ.એ નોંધાવી

બેંક ઓફ ઇન્‍ડીયાના નેતૃત્‍વ વાળી બેંકોમાંથી  રૂ.૭પ૪.ર૪ કરોડના ગોટાળા પ્રકરણમાં બીએસપી વિદ્યાપક વિનય શંકર તિવારી તેમજ તેમની પત્‍ની રીતા તિવારી સામે સીબીઆઇએ ફરિયાદ દાખલ કરી છે.

સીબીઆઇએ ગંગોત્રી એન્‍ટરપ્રાઇઝ તથા રોયલ એમ્‍પાયર માર્કેટીંગ કંપનીની ઓફિસોમાં દરોડા પાડી આ કાર્યવાહી કરી હતી.

(10:51 pm IST)