Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ભારતીય સેનાએ કરી જમ્મૂ-કાશ્મીરમાં પાકિસ્તાની મેજરની ક્ષતિગ્રસ્ત કબરની મરામત

ભારતીય સેનાએ જમ્મૂ-કાશ્મીરમાં આવેલ પાકિસ્તાની સેનાના સિતારા-એ-જુર્રત મેજર મોહમ્મદ શબીરખાનની ક્ષતિગ્રસ્ત કબરની મરામત કરી છે. સેનાએ કહ્યું શહીદ સેનિક ભલે કોઇ પણ દેશથી તાલ્લુક રાખતા હોય તે મૃત્યુ પછી સમ્માનના હકદાર હોય છે. ખાનને એલઓસી પર નૌગામ સેકટરમાં પ મે ૧૯૭રના કાર્યવાહીમાં મારી નાખવામાં આવ્યા હતા

(12:21 am IST)